श्री भवानी यूवा शक्ति समाज सेवा ग्रुप गुजरात

*श्री गुजरात राजपूत क्षत्रिय संगठन*

*શ્રી ભવાની યૂવા શક્તિ સમાજ સેવા ગ્રૂપ ગુજરાત*

*👍પહેલાં શેયર કરશો👍*
*પ્રણામ*
*સાદર નમન મારા બંધુઓને*

યુવાનો ને સમાજ ની ચિંતા થઈ તે શુભ સંકેત છે
આજના યૂવાનો ને ખુબ ખુબ ખુબ અભીનંદન 
કોઈ પણ સમુહ ભેગો મળવાનો હોય ત્યારે જો તે સમુહ એક વિચાર નો *ન*  હસે તો તે સમુહ ને ગમે તે કહેશો કોઈ અર્થ નથી

સમાજ માં એવી કોઈ વ્યક્તિ ખરી તે કહે તેમ કરવાથી  આપણા ક્ષત્રિય રાજપૂત ધર્મ નૂ પાલન થઈ શકશે આપણું જીવન તેજસ્વી બનાવી  કુટુંબ. સમાજને વફાદાર રહી શકીશું ખરાં?
આજ સુધીમાં આવી કોઈ વ્યક્તિ ને જોવાનો તેને સમજવાનો તેને અનૂકુળ થવાનો પ્રયત્ન કર્યો ખરો?

માણસ નું જીવન  ધર્મ. ભક્તિ. જ્ઞાન. કર્મ માટે ભગવાને આપેલ છે  જીવન દરમ્યાન સંસાર વહેવાર કરતાં રહી ધર્મ.ભક્તિ.જ્ઞાન. કર્મ કરતાં રહેવાનાં છે જેના જીવન નો આજ ધ્યેય છે તે માણસ  બાકી જેમને આવું કશું કરવું નથી  ખાઈ પી ને મોજ મજા કરવી છે રાજકારણ ખેલીને રોટલા સેકતા રહેવા છે તે પશું સમાન છે
હું આ સૄષ્ટી મારી પસંદગી થી આવ્યો નથી મારાં કર્મ મુજબ ભગવાને મને મોકલ્યો છે તે ભગવાને મને જે કુટુંબ માં જે સમાજ માં મોકલ્યો છે તે કુટુંબ તથા સમાજ ના સર્વાંગી વીકાસ ની આધી ભૌતિક આધી દૈવીક અને આધ્યાત્મિક વીકાસ ની જવાબદારી મારી છે તે જો હું નહીં નીભાવુ તો ભગવાન.પ્રત્યે મારા પૂર્વજો પ્રત્યે હું કૄતઘ્ની થયો ગણાઈશ
*શાસ્ત્રો કહે છે કૄતઘ્ની નાસ્તી નીષ્કૄતિ*
👉ઘણા ભાઈઓ ના શ્રી મુખેથી સાભળવા મળેસે કે સમાજ કાંઈ કરતો નથી સમાજ નો કોઈ વીકાસ નથી સમાજ ના આગેવાનો કાંઈ કરતાં નથી વગેરે વગેરે જેવા પ્રશ્નો
👉તો  સાંભળો મારા પ્રીય બંધુઓ 50વર્ષ થી ઉપરના આપણા સમાજ ના આદર્નીય વડીલ શ્રી  ઓ ની બદોલત આજે આપણે આટલા ઊજળા છીએ જાગૃત છીએ તેઓ ની પરિસ્થિતિ યોગ્ય સમાજ ને આપ્યું છે  સમાજ  મા એકતા ના બીજ રોપ્યા તેનૂ સિંચન કરી આજે આપણા સમાજ ને આટલો વીકાસશીલ બનાવ્યો છે
ઘણી જગ્યા ઓ એ હોસ્ટેલ સ્કૂલો. સમાજ વાડી નૂ નીરમાણ કરેલ છે

👉પ્રીય બંધુઓ તમોને ભગવાને જે સમાજ માં મોકલ્યા છે તે સમાજ ના દરેક ધેર ધેર જઈને  સમજાવવું તમારૂં આધ્યાત્મિક કર્મ છે
👉પ્રીય બંધુઓ 50વર્ષ થી ઉપરના આપણા વડીલ શ્રી ઓ ને બાદ કરતાં સમાજ ના વીકાસ માં આપણો શું ફાળો છે તે વીચાર્યુ છે 
સમાજ ના સર્વાંગી વીકાસ માં તમારો સહયોગ ન હસે તો તમે ભગવાન. તમારા પુર્વજ ના કૄતઘ્ની ગણાશો *કૄતઘ્ની નાસ્તી નિસ્કૃતિ*
જયાં સુધી સમાજ ના માણસો એક વીચાર એક આચારના ભેગા મળીને કામ કરશે નહીં ત્યાં સુધી કુટુંબ કે સમાજ માં કસુ સારૂ પરિણામ મળશે નહીં
ત્યાં સુધી  સમાજ નો સર્વાંગી વીકાસ શક્ય નથી
કોઈ સમાન ધ્યેય વગર નીષ્ઠા વગર ભેગા થયેલા ટોળાને ગમે તેટલા સારા વીચારો સંભાળાવસો તો પણ વ્યર્થ છે

સમાજ ના ઘણા(માણસો) ભાઈઓ પાસે સારા વીચારો સારી પ્રવૃત્તિ સારી કળા છે તેમને સમાજ પ્રત્યે લાગણી છે એટલે પોતાના વિચારો પ્રવૃત્તિ વિશે લેખો લખે છે સોશીયલ મીડિયા કે છાપામાં કે સામાજીક પુસ્તકો માં છપાવીને કૄતકૃતયતા અનૂભવે છે 
કોણ જાણે કેટલા ભાઈ ઓ વાચતાં હસે જે વાંચતા હસે તે સારું છે   very nice કહીં ને પુરૂં કરે છે
એ તમારૂં લખાણ કોણ વાંચે છે
વાંચીને કોણ જીવન માં લાવે છે
કોણ સમાજ માટે આગળ આવે છે તે
જ્યાં સુધી સમાજ બંધુઓ સાથે બેસીને વ્યક્તિગત સંપર્ક ન હસે તો તમારા ગમે તેવા લખાણ ની કોઈ કીમત નથી

👉છતાં કસુય નથી કરતાં તેના કરતાં સારૂં છે પોતાના સારા બે વીચારો સારી પ્રવૃત્તિ સમાજ સમક્ષ મુકવાની હીંમત કરે છે તે બધા મારા પ્રીય બંધુઓ ધન્યવાદ ને પાત્ર છે
👉સમાજ એકતા નિર્માણ કરવી જ છે તો તે માટે નો એકજ પ્રથમ એક વિચાર એક આચાર અને એક શ્રધ્ધા નો સંઘ નિર્માણ કરવો પડશે  ગામેગામ આવા પાંચ દશ માણસોનો સંઘ નિર્માણ કરો તેમને મલતા રહો તેમા(સંઘ) માં વધારો કરતાં રહો  દરેક ગામના આવા નિષ્ઠાવાન નિસ્પૃહી સંઘ ને અવારનવાર મળતા રહે એવો એક સેન્ટ્રલ સંઘ હોવો જોઇએ
આ સંઘ દરેક ગામના આવા સંઘને મળતો રહે તેમની ત્રૃટીઓ પૂર્ણ કરતો રહે પછી વર્ષ માં કે છ માસીક કોઈ એકાદ વખત કોઈ એક સ્થાને આ સમસ્ત સમાજ નો સંઘ મળતો રહે સમાન આચાર વીચાર નો સંઘ બને તોજ સમાજ નો સર્વાંગી વીકાસની શક્યતા છે 
👉 બાકી પ્રીય બંધુઓ દેશમાં  હર્ષવર્ધન. ચંદ્રગુપ્ત મૉર્ય. મહારાણા પ્રતાપ. શીવજી જેવાં અનેક રાજાઓ થઈ ગયા તેમના બનાવેલા કાયદાઓ ગયા અનેક લોકો ભેગા થયા પછી મંડળો બનાવે છે કાયદાઓ બનાવે છે પરંતુ આ બધું એક વીચાર એક આચારનુ નહીં હોવાથી અવારનવાર બદલાયા કરે છે કાયદાઓ કર્યો કરે છે સમાજ ની વ્યવસ્થા દીવશે ને દીવશે બગડતી જાય છે
*👉સમાજ ના યૂવાધને ખાસ વીચારવૂ રહ્યૂ*

👉સમાજ ની એકતા માટે શું કરવાથી સમાજ ની એકતા શક્ય બને તે માટે ના વિચારો તમારી સમક્ષ રાખવામાં આવેલ છે
તેમ છતાં તમારી પાસે એકતા માટેના કોઈ સારા વીચારો હોય તો બતાવો સારા અસરકારક હસે તો તેમ કરીશું વિચારો અસરકારક અને સમજ ખાતરી પુર્વક ની હોવી જોઈએ
આ રીતે આપણૈ સૌ ગામેગામ અવારનવાર મલતાં રહીશુ તોજ તેનું કોઈ નક્કર પરીણામ સમાજ ના સર્વાંગી વીકાસ માં દેખાસે
સમાજ માં નાસીપાસ માણસો ની જરૂર નથી
સક્રિય શિક્ષીતો.ગામ શિક્ષીતો નોકરીયાતો ભેગા મળીને આદર્નીય વડીલ શ્રી ઓ ની સલાહ સહકાર થી જ સમાજ નો સર્વાંગી વીકાસ શક્ય છે
*પ્રીય બંધુઓને જોડાવા માટે કોન્ટેક્ટ નંબર👇*
*✍રન઼જીતસિંહ જે રાજપૂત વરાણા🙏*
9377012340
9328812340
*🙏🚩શ્રી ભવાની યૂવા શક્તિ સમાજ સેવા ગ્રૂપ ગુજરાત🚩🙏*

2 टिप्‍पणियां:

Blogger द्वारा संचालित.